મન એક નદી જેવું છે એના પર બંધ
બાંધીશું તો ફાયદો જ ફાયદો છે ,
નહિ તો સત્યનાશ ચોક્કસ છે .
--અજ્ઞાત
ચરિત્ર બનવાના બે મુખ્ય આધાર છે .
એક તમારી વિચાર ધારા અને બીજો
સમય વ્યતીત કરવાની તમારી ટેવ
---હબૅટૅ
અન્ન , જળ , અને સુભાષિત
એ ત્રણ મહારત્નો છે .
-- ચાણક્ય
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment