Tuesday, May 4, 2010

સુવિચાર - Suvichar

મન એક નદી જેવું છે  એના પર બંધ
બાંધીશું તો  ફાયદો  જ ફાયદો છે ,
નહિ તો  સત્યનાશ  ચોક્કસ  છે .
--અજ્ઞાત

ચરિત્ર  બનવાના  બે  મુખ્ય  આધાર છે .
એક  તમારી  વિચાર ધારા  અને  બીજો 
સમય  વ્યતીત  કરવાની  તમારી  ટેવ
---હબૅટૅ

અન્ન , જળ , અને  સુભાષિત
એ ત્રણ  મહારત્નો  છે .
-- ચાણક્ય




No comments:

Post a Comment

 
<!--Can't find substitution for tag [blog.pagetitle]--> <!--Can't find substitution for tag [blog.pagetitle]-->